Shri Swaminarayan Divine Mission
શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન

28-Apr-2024
ચૈત્ર વદ ૪

TODAY’S QUOTE

મારા હૃદયને વિષે એકલું તેજ વ્યાપી રહ્યું છે, અને તે તેજને વિષે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. તે અતિ પ્રકાશમય છે ને તે મૂર્તિ ઘનશ્યામ છે તો પણ અતિશે તેજે કરીને શ્યામ નથી જણાતી; અતિશે શ્વેત જણાય છે, ને તે મૂર્તિ દ્વિભુજ છથે, અને તે મૂર્તિને બે ચરણ છે અને અતિશે મનોહર છે, પણ ચાર ભુજા કે અષ્ટ ભુજા કે સહસ્ર ભુજા તે એ મૂર્તિને નથી; એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે ને કિશોર છે, તે મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે ને ક્યારેક બેઠી દેખાય છે ને ક્યારેક હરતીફરતી દેખાય છે ને એ મૂર્તિને ચારે કોરે મુક્તનાં મંડળ ભરાઈને બેઠાં છે તે સર્વ મુક્ત છે તે એક નજરે તે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે, તે મૂર્તિને અમે પ્રગટ પ્રપમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા અને માતાના ગર્ભમાં હતા તે દિવસ પણ દેખતા અને ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા, અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ, અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું, પણ આ ગઢડું શહેર કે આ ઓસરી એ કાંઈ દેખાતું નથી. (મ. ૧૩)

About
Shri Swaminarayan Divine Mission

Shri Swaminarayan Divine Mission is not a creation of human will or human desire. It is an institution that came into being by Rev. Muktaraj Shri Narayanbhai G. Thakker, under the inspiration of and at the command of Lord Shri Swaminarayan. It is an action put to our faith. This ‘Omni-beneficial’, embracing all faiths, organization has been founded with a view to raising the spiritual level of the seekers and thus help them attain ‘atyantik moksha’ – perfect peace and liberation from the chain of birth and death.

Read More...

Shri Swaminarayan Divine Mission
Shri Swaminarayan Divine Mission Books
Vachanamrut
Abjibapashri nu Jivancharitra
Amrut Sarita